મહેમદાવાદ તાલુકા મંડલના નવા પદાધિકારીઓની નિમણુંક કરાઈ

મહેમદાવાદ તાલુકા મંડલના નવા પદાધિકારીઓની નિમણુંક કરાઈ
છ ઉપપ્રમુખ,બે મહામંત્રી,છ મંત્રી અને એક કોષાધ્યક્ષ ની નિમણુંક

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા મહેમદાવાદ તાલુકા મંડલના નવા પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.આ નવા પદાધિકારીઓમાં છ ઉપપ્રમુખ,બે મહામંત્રી,છ મંત્રી અને એક કોષાધ્યક્ષની નિમણુંક કરવામાં આવી છે.આ પ્રસંગે મહેમદાવાદના ધારાસભ્યએ નવા પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેમદાવાદ તાલુકાના મંડલના નવા અધિકારીઓની પણ નિમણુંક કરાઈ છે. જેમાં ઉપપ્રમુખ તરીકે ભૂપતસિંહ રામસિંહ ચૌહાણ, કાળુસિંહ ચંદુભાઇ ડાભી, સીતાબેન રાજુભાઇ જાદવ, પંકજભાઇ વાઘજીભાઇ ચૌહાણ, મીનાબેન વિજયસિંહ કટારીયા, જયદીપસિંહ ધીરસિંહ ચૌહાણની નિમણુંક કરાઈ છે. ત્યારે મહામંત્રી તરીકે મિનેષકુમાર વિનુભાઈ પટેલ અને ધીરજસિંહ વિનુભાઇ પરમારની નિમણુંક કરાઈ છે. આ ઉપરાંત મંત્રી તરીકે નીરૂબેન મહેન્દ્રસિંહ પરમાર, નટવરસિંહ રામસિંહ બારૈયા, અશ્વિનભાઇ સુરેશભાઇ સોલંકી, ભગવતીબેન રાહુલકુમાર ચૌહાણ, ગાયત્રીબેન ધર્મેન્દ્રભાઇ સોની અને વિજયસિંહ ઉદેસિંહ રાઠોડની નિમણૂંક કરાઈ છે.ત્યારે નવા મંડલના કોષાધ્યક્ષ તરીકે પાર્થ ગોવિંદભાઇ ધોબીની નિમણુંક કરાઈ છે. આ પ્રસંગે મહેમદાવાદ 117 વિદ્યાનસભાના ધારાસભ્યશ્રી અર્જુનસિંહજી ચૌહાણે નવા મંડલના પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Latest News


News Image
શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ થીમ પર મહેમદાવાદ તાલુકાના 202 શાળાના આચાર્યની મિટીંગ યોજાઈ
સો ટકા નામાંકન અને શૂન્ય ડ્રોપઆઉટ માટે આયોજન કર્યું એ ગ્રેડમાં આવેલી 9 માધ્યમિક અને 22 પ્રાથમિક...
Read More
News Image
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ જ્ઞાન સાધના પરીક્ષામાં મહેમદાવાદ તાલુકાના 142 વિદ્યાર્થીઓની મેરીટમાં પસંદગી
પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ-9 થી ધોરણ-12 સુધી અભ્યાસ દરમિયાન રૂ 94 હજારની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે
Read More
News Image
મહેમદાવાદ તાલુકાના 3 પ્રાથમિક શાળામાં રૂ 7 લાખના ખર્ચે એનજીઓ દ્વારા દીકરીઓ માટે સેનિટેશન બ્લોક બનાવ્યા
મહેમદાવાદ તાલુકાના જીભાઈપુરા, રતનપુરા અને હાથનોલી પ્રાથમિક શાળામાં બનાવાયા ઉદ્ઘાટન પ્રસંગે એન.જી...
Read More
News Image
મહેમદાવાદ શહેરમાં રવિશંકર મહારાજ હોલનુ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે શનિવારે લોકાર્પણ થશે
ત્રણ માળના હોલમાં પ્રથમ માળ બેન્કવેટ હોલ અને રસોડું, બીજો માળ લાયબ્રેરી અને ત્રીજા માળે ઓડિટોરિયમ બન...
Read More

Similar News


News Image
જાણીતા સાહિત્યકાર ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતા મોસ્કોમાં ભારતીય સંસ્કૃતિ વિશે વ્યાખ્યાન આપશે
ભારત-રશિયા વચ્ચેના સાંસ્કૃતિક આદાન-પ્રદાન વિશેના ‘વોલ્ગા ટુ ગંગા’ રજૂઆત કરશે
Read More
News Image
મહેમદાવાદના કાચ્છઈ માં પશુ આરોગ્ય મેળો અને પશુપાલન પ્રદર્શન યોજાયું
કાચ્છઇ દૂધ મંડળીને ગોડાઉન માટે રૂ 5 લાખની સહાય આપવામાં આવી સભાસદોને દેશી ગાયનો ઉછેર કરવા ધારાસભ્યએ આહવાન કર્યુ
Read More
News Image
મહેમદાવાદમાં અષાઢી બીજના દિવસે 12 મી રથયાત્રા નીકળશે,સપ્ત પોળમાં ભગવાન જગન્નાથજીનું મોસાળુ
સિદ્ધિવિનાયક મંદિર થી ઓપરેશન સિંદૂર થીમ આધારિત 21 કિલોમીટરની ભવ્ય રથયાત્રા નીકળશે ફિલ્મ સ્ટાર-વિક્રમ ઠાકોર,ડાયરા કલાકાર હકાભા ગઢવી અને જસ્સી દાદી ગઢવી ઉપસ્થિત રહેશે
Read More
News Image
મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે અનોખીરીતે જન્મદિવસની ઉજવણી કરી:
વિમાન દુર્ઘટનાના મૃતકોની યાદમાં શાંતિ યજ્ઞ અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું:
Read More